જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી
શહેરની મધ્યમા , મહારાજ ઇન્દ્રનો રાજ દરબાર ...
અમે ઘણીવાર વાર્તાના સમય વિશે પુખ્ત વયના લોકો બાળકોને વાર્તાઓ કહેતા અથવા વાર્તા પુસ્તકો વાંચતા તરીકે વિચારીએ છીએ.
પત્નીએ ઢોકળા બનાવ્યાં હતાં. એને ઢોકળા બહુ ભાવ્યાં. રવજીએ ઘરે
નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા.
દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઇ ગયા. તેઓ એક
• દર ૧૫ મિનિટે એક છોકરી સાથે જાતીય સતામણી થાય છે. • દરરોજ નાની છોકરી ...
જમુના નદી અને રૂડું ગોકુળ ગામ. બાળ શ્રીકૃષ્ણ ગોકુળમાં મોટા થયા. તે સૌના પ્રિય હતા. તેઓ ગાયો ચરાવવા જતા. ગોવાળો અને ગોપીઓ સાથે ધીંગામસ્તી કરતા. સૌને બાળ કાનુડો ગમતો. જમુના નદીના ધરામાં કાળીયો નાગ તેના કુટુંબ સાથે રહેતો હતો. તે લોકોને ત્રાસ આપતો હતો. તે ધરામાં કોઈ નાહવા પડવાની હિંમત કરતું ન હતું. કાનજી ના ધ્યાન પર આ વાત આવી. તેમણે કાલીય નાગને ત્યાંથી દૂર કરવાનો મનોમનો નિશ્ચય કર્યો. એક દિવસની વાત છે. યમુનાકિનારે ઝાડીઓ વચ્ચે કાનજી અને ગોવાળો ગેડીદડો રમી રહ્યા હતા. રમતાં રમતાં કાનજીના હાથે દડો જમુનાના ઊંડા ધરામાં પડી ગયો. બધાં ગોપબળો કહે કે દડો લેવા કાનજી જાય. કોઈ કહે કે ના, ત્યાં તો કાળીય નાગ રહે છે. ન જવાય. ગોપબાળો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. કાનજી તો દડો લેવા જવા તૈયાર જ હતા. તેમણે જાતે જ દડો ત્યાં જવા દીધો હતો. ને કોઈ કહે તે પહેલાં કાનજીએ ઊંડા ધરામાં ભૂસકો માર્યો. સૌ ગોપબાળો આ જોઈ નવાઈ પામ્યા. સૌ ગભરાઈ ગયાં. બલરામ અને અન્ય લોકોને નંદ જશોદાને કહેવા ઘર તરફ દોડી ગયા.
એમણે થોડાં રીંગણાં લઇ લીધાં અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાંની ચોરી નથી
મહાન વ્યક્તિઓ અને બાળકો / યુવાનો ભાગ ૨ - બાળ વાર્તાઓ ઇતિહાસની વાર્તાઓ
કહેતા કે તે બધું જ જાણે છે. તે બધાનું ભવિષ્ય કહી શકે છે. તે ઘણા જ
માફી માંગવા લાગી. ટીડા જોશી તો માની જ click here ન શક્યાકે એમના આવા સારા
પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે
માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે,